PM Svanidhi Loan Yojana:પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 2024 કેટલી મળશે લોન અને કેટલું હશે વ્યાજ અહીં જાણો તમામ માહિતી નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધી યોજનાઓ સામાન્ય વ્યાપારીઓ તેમજ મન લગાવીને ધંધો કરનાર નાગરિકો માટે ચલાવવામાં આવે છે આ યોજના હેઠળ આવા નાગરિકોને પોતાનું વ્યવસાય આગળ વધારવા માટે લોન આપવામાં આવે છે દેશના નાના વેપારીઓ કે જે લગાવીને પોતાનો ધંધો કરે છે અને તેના આધારે પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે અને યોજનામાં અરજી કરવા માટે પાત્રતા ધરાવે છે.
સરકારની PM Svanidhi Loan Yojana આ યોજનાના વ્યાપારીઓના વ્યવસાયને આંકડો વધારવા માટે લોન આપે છે અને આ યોજનાનો લાભ ફક્ત નાના અને મધ્યમ વર્ગના વ્યાપારી ને મળે છે તમને કેવી રીતે મળશે લાભ અને લાભ લેવા માટે અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તેના વિશે અમે તમને જણાવીશું
પ્રધાનમંત્રી સ્વનિધિ થી યોજનામાં મળતી લોન
PM Svanidhi Loan Yojana પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓ સસ્તા વ્યાજ દરે 50000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને વ્યાજ સબસીડી નો લાભ પણ આપવામાં આવે છે જો કોઈ અરજદાર સમય પહેલા આ યોજના હેઠળ લીધેલી તો ની ચુકવણી કરે છે તો તેને સાત ટકા સુધી વ્યાજ સબસીડી આપવામાં આવે છે અને તેને કોઈપણ દંડ ચૂકવવું પડતું નથી
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- બેન્ક એકાઉન્ટ
- આવકનું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
કોને મળશે આ યોજનાનો લાભ
અરજી કઈ રીતે કરવી?
જો તમે પ્રધાનમંત્રી સ્વનીધી યોજના હેઠળ અરજી કરવા માંગો છો તો તમારે નજીકની કોઈપણ સરકારી બેંકમાં જવું પડશે અને પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના માટે અરજી ફોર્મ માંગવું પડશે તમારે તે અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે દાખલ કરવાની રહેશે અને તમામ દસ્તાવેજો સાથે સબમીટ કરવાની રહેશે. આ પછી તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે તો તમારી લોન મંજુર થઈ જશે અને થોડા સમય ની અંદર લોન ની રકમ તમારા ખાતા માં ટ્રાન્સફર થઇ શકે
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર વેબસાઇટ લીંક | અહીં ક્લિક કરો |